સિંગાપુરમાં છેલ્લા 7 દિવસમાં 56 હજાર લોકો કોરોના સંક્રમણનો ભોગ બન્યા, સિંગાપુરની સરકારે ભીડવાળી જગ્યાએ જતાં લોકોને માસ્ક પહેરવાની સલાહ આપી
કોરોના સંક્રમણને લઈને હવે આરોગ્ય વિભાગ કામે લાગી ગયું, વેક્સિન લેનારાઓમાં એકાએક વધારો
મુખ્યમંત્રી મમતા બેનરજીનું મોટું એલાન : કેન્દ્રનો વક્ફ બિલ કાયદો પશ્ચિમ બંગાળમાં લાગુ કરવામાં નહીં આવે
ઉદવાડા રેલવે સ્ટેશન નજીકથી દારૂનાં જથ્થા સાથે ચાલક ઝડપાયો
આહવાનાં ટાંકલીપાડા ગામની સીમમાં મજુર ભરેલ બોલેરો પલ્ટી જતાં અકસ્માત સર્જાયો
ચીખલીમાં કારમાંથી દારૂનાં જથ્થા સાથે ચાલક ઝડપાયો, બે વોન્ટેડ
ગણદેવીમાં બાળકી સાથે શારીરિક અડપલાં કરનાર આધેડને ૨૦ વર્ષની સખત કેદની સજા