કેન્દ્રીય ગ્રામીણ વિકાસ મંત્રાલયે બંગાળમાં પ્રધાનમંત્રી આવાસ યોજના પ્રોજેક્ટ હેઠળ ગરીબોનાં ઘરો બાંધવા માટે રૂપિયા 13,000 કરોડ મંજૂર કર્યા
કોરોનાનાં ઘટતા કેસોને ધ્યાનમાં રાખતા લેવાયેલ નિર્ણય હવાઈ મુસાફરી દરમિયાન માસ્ક પહેરવું ફરજીયાત નથી
છેલ્લાં 25 દિવસથી ગુમ થયેલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'નાં સોઢી ઉર્ફે ગુરુચરણ સિંહ પરત ઘરે આવ્યો
કેજરીવાલનું મોટું નિવેદન : આવતીકાલે 12 વાગ્યે તમામ ધારાસભ્ય-સાંસદ અને મોટા નેતાઓ સાથે ભાજપ હેડક્વાર્ટર જઈશ
આસામનાં એક કોમ્પ્યુટર ઈન્સ્ટીટ્યૂટમાં આગ લાગવાની ઘટના બનતા વિદ્યાર્થીનીઓમાં દોડધમ મચી
વ્યારાના ટીચકપુરા હાઇવે પર અકસ્માત : રાનવેરી ગામના બે લોકોના મોત
હોલીવુડ સ્ટાર કપલ જેનિફર લોપેઝ અને બેનએફ્લેક લઇ રહ્યા છે છૂટાછેડા