ઉજ્જૈન જિલ્લામાં આવેલ ભારે આંધીનાં લીધે મહાકાલ કોરિડોરમાં સપ્તર્ષિની સાત મૂર્તિઓમાંથી છ ઉખડી ગઈ અને બે ખંડિત થઈ
નેપાળનાં વડાપ્રધાન પુષ્પ કમલ પ્રચંડ ભારત પ્રવાસ દરમિયાન ઉજ્જૈનનાં મહાકાલેશ્વર મંદિરમાં દર્શન કરશે તેમજ ભારતનાં સૌથી સ્વચ્છ શહેર ઈન્દોરની મુલાકાત લેશે
ઈસરોનાં ચીફ એસ. સોમનાથે ઉજ્જૈનમાં દર્શન બાદ જાણકારી આપી કે, અંતરિક્ષમાં લૉન્ચ કરાશે 'મહાકાલ' સેટેલાઈટ
ફૂડ ડિલિવરી કંપની ઝોમેટો ફરી એકવાર ચર્ચાનો વિષય બની : પ્રમોશનલ એડમાં ઋતિક રોશને કહ્યું, મન કર્યું તો ઉજ્જૈનમાં મહાકાલ પાસેથી મંગાવી લીધુ, પુજારી બોલ્યા કંપની અને ઋતિક રોશને માફી માંગવી જોઈએ
ભારે વરસાદનાં કારણે માંડવી તાલુકાનાં કોઝ-વે પરનાં સુરક્ષાનાં કારણોસર 6 રસ્તાઓ બંધ કરાયા
ભરૂચ રેલવે કોલોનીમાં સામુહિક આપઘાતની ઘટના બની : પતિ-પત્ની અને પુત્રનો મૃતદેહ મળી આવતાં તંત્ર દોડતું થયું
વ્યારાનાં ઊંચામાળા ગામે નજીવી બાબતે મહિલા પર હુમલો કર્યાની ફરિયાદ પોલીસ મથકે નોંધાઈ
ઉચ્છલ પોલીસ મથકનો પ્રોહી. ગુન્હાનો વોન્ટેડ આરોપી ઝડપાયો
ઉચ્છલ પોલીસની કામગીરી : ટેમ્પોમાંથી ઇંગ્લિશ દારૂનાં બોક્ષ સાથે ચાલક અને ક્લીનરને ઝડપી પાડ્યા, રૂપિયા 3.24 લાખનાં મુદ્દામાલ કબ્જે કરાયો