Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વાગદા ગામની સગીરાએ અગમ્ય કારણસર આત્મહત્યા કરી

  • March 09, 2021 

સોનગઢનાં વાગદાનાં નિશાળ ફળિયામાં રહેતા નીલેશભાઈ સોમાભાઈ ગામીતની 16 વર્ષની દીકરી નેન્સીકુમારી એ બપોરે પોતાના ઘરમાં છત સાથે લગાવેલા સીલીંગ ફેનમાં દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાઈ લીધો હતો. સગીરાએ આ પગલું કેમ ભર્યું તે જાણી શકાયું નથી. પોલીસને બનાવના સ્થળ નજીકથી સગીરાનો મોબઈલ ફોન મળીએ આવ્યો હતો. આ બનાવમાં પોલીસે મોબઈલ ફોન કબ્જે લઈ તપાસ શરુ કરતા જાણવા મળ્યું હતું કે, સગીરા એ કોઈ અગમ્ય કારણસર આત્મહત્યા કરી હોવાનું બહાર આવ્યું હતું.    


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application