Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ગીર સોમનાથના તાલાલામાં સતત બીજા ધરતી ધ્રુજી

  • May 10, 2024 

ગીર સોમનાથના તાલાલામાં સતત બીજા દિવસે પણ ધરતી ધ્રુજી, લોકોને ભૂકંપનો આંચકો અનુભવ્યો. બપોરના12:55 કલાકે 3.7 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે. ભૂકંપનુ કેન્દ્ર બિંદુ તાલાલાથી 14 કિલોમીટર દૂર હોવાનું સામે આવ્યું છે. ગુજરાતમાં સતત ત્રીજા દિવસે 3 કે તેથી વધુનોભૂકંપનો આંચકો આવ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application