Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નર્મદા જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર દ્વારા ઉત્તરાયણ પર્વને ધ્યાનમાં લઈને શાળાઓમાં જાગૃતિ કાર્યક્રમ યોજાયો

  • January 07, 2024 

નર્મદા જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર દ્વારા આગામી ઉત્તરાયણ પર્વને ધ્યાનમાં લઈને વિવિધ સ્થળોએ જાગૃતિ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે શનિવારે કલરવ પ્રાથમિક શાળા- રાજપીપળા તેમજ શ્રી અંબુભાઈ પુરાણી માધ્યમિક શાળા ખાતે જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ઉતરાયણ પર્વ દરમિયાન પતંગ ચગાવતી વખતે સલામતી અને સાવધાની બાબતે વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ અંતર્ગત બંને શાળાના 700થી વધુ વિદ્યાર્થીઓએ ઉત્તરાયણ દરમિયાન ચાઈનીઝ દોરી ન વાપરવા માટેની પ્રતિજ્ઞા લીધી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application