Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

દેડિયાપાડામાં ત્રણ દિવસ માટે લોકડાઉન

  • April 11, 2021 

દેડિયાપાડા આજથી એટલે કે,10/04/2021 થી તા.12/04/2021 સુધી ત્રણ દિવસનું સપૂર્ણ લોકડાઉનનો નિર્ણય લેવામાં આવ્યો છે. દેડિયાપાડા સહીત સમગ્ર નર્મદા જીલ્લામાં કોરોના સંક્રમણ દિન-પ્રતિદિન વધી રહ્યું છે. જેને અટકવા માટે દેડિયાપાડા વેપારી મંડળ દ્વારા લોકડાઉનનો નિર્ણય લેવામાં આવ્યો છે.

 

 

 

 

 

દેડિયાપાડાના લીમડા ચોક અને ચારરસ્તા ખાતે બોર્ડ પણ મારી દેવામાં આવ્યું છે કે, દેડિયાપાડાની જાહેર જનતાને જણાવામાં આવે છે કે કોરોના મહામારીને ધ્યાનમાં લઈને દેડિયાપાડા વેપારી મંડળ દ્વારા ત્રણ દિવસનું સપૂર્ણ લોકડાઉનનો નિર્ણય લેવાયો છે અને ત્યારબાદ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી બજાર ખોલશે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application