Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નવસારીમાં સિવિલ હોસ્પિટલ ખાતે આરટીપીસીઆર લેબોરેટરીનો પ્રારંભ કરાયો

  • April 30, 2021 

નવસારીમાં આરટીપીસીઆર લેબોરેટરી સિવિલ હોસ્પિટલ ખાતે પ્રભારી મંત્રી ગણપતસિંહ વસાવાના હસ્તે મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતિમાં લેબોરેટરીનું રિબિન કાપીને ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું.

 

 

 

 

આરટીપીસીઆર ટેસ્ટીંગ માટે લેબોરેટરીમાં સેમ્પલ લીધા બાદ કાર્યવાહીમાં ૭ થી ૮ કલાક જેટલો સમય લાગે છે જેથી હવે નવસારીવાસીઓ માટે આરટીપીસીઆર રિપોર્ટ ૨૪ કલાકમાં મેળવવો શક્ય બની રહેશે. જેથી હવે આરટીપીસીઆર રિપોર્ટ માટે સુરત કે વલસાડ જવું નહિ પડે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application