Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

અગમ્ય કારણસર ટ્રેન નીચે ઝંપલાવી યુવકે આપઘાત કર્યો

  • November 30, 2021 

ભરૂચનાં અંકલેશ્વર ખાતે રહેતા એક યુવકે ગતરોજ રાતે 9:30 કલાકે અંકલેશ્વર રેલ્વે સ્ટેશન પાસે અગમ્ય કારણોસર ડાઉન ટ્રેક ઉપર કોઈ ટ્રેન નીચે ઝંપલાવી આપઘાત કરી લીધો હતો. બનાવ અંગેની જાણ રેલવે પોલીસને થતાં પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યા હતા અને મૃતક યુવકના મૃતદેહને પ્રાથમિક પી.એમ અર્થે ખસેડાયો હતો તેમજ મૃતક યુવક કોણ છે તેની તપાસ કરતા આ યુવક નવીનગરીમાં રહેતા સંજય વસાવા હોવાનું બહાર આવતા આ અંગે રેલવે પોલીસ દ્વારા મૃતક સંજય વસાવાના પરિવારનો સંપર્ક કર્યો હતો. ત્યારબાદ પરિવારએ મૃતક સંજય વસાવા હોવાની ઓળખ કરતા પોલીસે પ્રાથમિક અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application