Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સુગર ફેક્ટરીઓ માટે ઇન્કમટેક્સના જૂના કેસોમાંથી મુક્તિની જાહેરાત

  • February 03, 2023 

સુરતની 9 જેટલી સુગર ફેકટરીમાં ઇન્કમટેક્સના જૂના કેસોમાંથી મુક્તિની જાહેરાત થતા રાહતનો શ્વાસ લીધો છે...સુગર ફેકટરીઑ ટેકસ ભરવા માટે નોટિસો આપવામાં આવી હતી જેનું આખરે નિરાકરણ આવ્યું છે.




જયારે મહ્તાવનું છે કે સુગર ફેક્ટરીઓ ને માટે જે ઇન્કમટેક્સના જૂના કેસો માંથી મુક્તિની જે જાહેરાત કરવામાં આવે છે જેના લીધે સુરતની ૯ અને રાજ્યની ૧૩ સુગર ફેક્ટરી પરથી ભારણ ને જાણે દૂર કર્યું છે ઇન્કમટેક્સ વિભાગે સુગર ફેક્ટરીઓને અઢી હજાર કરોડ સુધીની રાહત આપી છેદેશભરમાં સુગર ફેક્ટરીઓ માટે ઇન્કમટેક્સમાંથી મોટી રાહત આપે તેવી જાહેરાત બજેટમાં કરવામાં આવી હતી.



અંગે કેન્દ્રીય સ્તરે રજૂઆત કરવામાં આવી હતી.ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા ૨૦૧૦-૧૧ના વર્ષ માટે વર્ષ ૨૦૧૪માં સુગર ફેક્ટરીઓને નોટિસો મોકલી ટેક્સ ચુકવવા માટે જણાવવામાં આવ્યુ હતું મહત્વ ની વાત એ છે અત્યાર સુધી સુગર દ્વારા msv ના ભાવ કરતાં વધારે ભાવો ખેડૂતોને સહકારી મંડળીઓ દ્વારા આપવામાં આવતા હતા જેનો ટેકસ ભરવા માટેની મોટી આઈ. ટી દ્વારા સુગર મિલોને આપવામાં આવતી જેનાથી સુગર મિલો હેરાન પરેશાન હતી આખરે જેનું કરોડોનું ભારણ ઘટતા રાહતનો શ્વાસ લીધો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application