Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા અંધજન મંડળની મુલાકાત

  • April 22, 2024 

અમદાવાદ પોલીસ કમિશનરશ્રી દ્વારા પોલીસ કર્મચારીઓમાં સામાન્ય નાગરિકોની પ્રત્યે પોલીસિંગ સંવેદના સભર બને તથા માનવીય અભિગમનો વિકાસ થાય તેવા ઉમદા હેતુ સર પોલીસ કર્મચારીઓને અંધજન મંડળની મુલાકાત લઈ અંધજનોને તેમના રોજબરોજનાં જીવનમાં પડતી તકલીફો અંગે સંવેદના અનુભવાય અને એમનો અભિગમ હકારાત્મક અને માનવીય દ્રષ્ટિકોણ વાળો બને તે હેતુસર પોલીસના કમિશનરશ્રી  દ્વારા આ આદેશ કરવામાં આવેલો છે જે મુજમ અલગ અલગ પોલીસ સ્ટેશન શાખા કચેરીઓના કર્મચારીઓ અને અધિકારીઓ અંધજનમંડળની મુલાકાત લઈ અને તેના અનુભવો શેર કરતા હોય છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application