સુરત જીલ્લાના મૂળ જામનગરના બાલવા ગામના અને હાલ કામરેજના ખોલવડ ગામે ઓપેરા પ્રિન્સ ઘર નં.પી-૦૧ ૩૦૨માં રહેતા ૪૦ વર્ષીય જિજ્ઞેશભાઈ હસમુખભાઈ દેલવાડિયા પરિવારજનોને માવો ખાવા જાવ છું તેમ જણાવી ઘરેથી નીકળી ગયા બાદ પરત ફર્યો ન હતો. પરિવારે સગાસંબંધીઓ અને મિત્રવર્તુળમાં તપાસ કરવા છતાં તેનો પત્તો નહીં લાગતા અંતે કામરેજ પોલીસ મથકે જિજ્ઞેશના ગુમ થયાની જાણ કરી હતી જેથી પોલીસે જિજ્ઞેશભાઈની શોધખોળ શરૂ કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application