Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢનાં અજવાર ગામમાં અનાજનું વિતરણ કરવામાં આવ્યું

  • August 14, 2023 

તાપી જિલ્લાનાં સોનગઢ તાલુકાનાં અજવાર ગામમાં 1 ટન અનાજનું વિતરણ કરવામાં આવ્યું હતું. સોનગઢ તાલુકાનાં અજવાર ગામમાં તારીખ 9 ઓગસ્ટ એટલે કે ‘વિશ્વ આદિવાસી દિવસ’ નિમિત્તે ગામમાં 1 ટન અનાજનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં ચણાદાળ, મસુર દાળ, ઘઉં, તેલ, મગ, ચોખા અને ખાંડનું વિતરણ કરવામાં આવ્યું હતું. જયારે આ કાર્યક્રમ થાણે ડિસ્ટ્રીકટ વિમેન ફોર ચેન્જનાં પ્રમુખ બીજલ જગડ અને વિશાલ મહિન્દ્રભાઈ ગાડાનાં સહયોગથી અને રાહુલ ચૌધરી તેમજ કલ્પેશ ચૌધરી દ્વારા અનાજનું વિતરણ કવામાં આવ્યું હતું. આમ, અનાજ લેનાર લાભાર્થીઓએ આભાર વ્યક્ત કર્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application