Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

મહુવાનાં વેલણપુર ગામે ઈસમે અગમ્ય કારણોસર નદીમાં કુદી જીવન ટુંકાવ્યું

  • June 24, 2024 

મહુવાનાં વેલણપુર ગામના ઈસમે અગમ્ય કારણોસર પુલ પરથી નદીમાં કુદી જીવન ટુકાવી દીધું હતું. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, મહુવા તાલુકાનાં વેલણપુર ગામે નાયકીવાડમાં રહેતા ઈશ્વરભાઈ અમતભાઈ નાયકા (ઉ.વ.37) બપોરના ઘરેથી કોઇને કહ્યા વગર ક્યાંક ચાલ્યા ગયા હતા અને કોઈક કારણસર વેલણપુર ગામની સીમમાંથી પસાર થતી અંબિકા નદીનાં પુલ પરથી ઝંપલાવી આપઘાત કર્યો હતો. બનાવ અંગે બીપીનભાઇ નાયકાએ ફરિયાદ આપતા મહુવા પોલીસે સ્થળ પર પહોચી લાશનો કબજો આગળની કાર્યવાહી હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application