Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

15 વર્ષીય કિશોરે કોઈ અગમ્ય કારણસર ફાંસો ખાઈ જીવન ટુકાવી લીધું

  • May 29, 2022 

સુરતનાં ઓલપાડ તાલુકાનાં સાયણ ગામે રહેતા 15 વર્ષીય કિશોર કોઈ અગમ્ય કારણસર પંખા સાથે ટુવાલ બાંધી ગળે ફાંસો ખાઈ જીવન ટુકાવી લીધુ હતું. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ મૂળ ઓડીસા રાજ્યના ગંજામ જિલ્લાના બેનીયા ગામના વતની અને હાલ સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાનાં સાયણ ખાતે માં ભવાની સોસાયટીમાં મકાન નંબર એ/14 માં રહેતા ભગાબાન કંપાનાઓ.




જેમની 15 વર્ષીય પુત્ર કાન્હાભાઈ એ કોઈ અગમ્ય કારણસર પોતાના ઘરે હોલમાં સીલીંગ ફેન સાથે રૂવાલ બાંધી ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. બનાવ અંગે મૃતક કિશોરના મોટાભાઈ દેબાસીસે ઓલપાડ પોલીસને જાણ કરતાં પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application