Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

મેંધર ગામમાં ઝીંગા તળાવમાં કામ કરતાં ૫૭ લોકોનું એસડીઆરએફ ટીમ દ્વારા સલામત સ્થળે ખસેડાયા

  • July 16, 2022 

નવસારી જિલ્લામાં તેમજ ઉપરવાસમાં પડેલા ધોધમાર વરસાદથી જનજીવનને અસર પહોંચી છે. જિલ્લાના શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં જયાં નજર કરો ત્યાં પાણી- પાણી થી તરબોળ થઇ ગયું છે. નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના મેંધર ગામ પણ બાકાત રહયું નથી. મેંધર ગામમાં ઝીંગા તળાવમાં કામ કરતાં ૫૭ જેટલા મજૂરો ફસાયા હતાં. જેમને એસડીઆરએફ ટીમ દ્વારા રેસ્કયુ કરી મેંધર ગામની પ્રાથિમક શાળા ખાતે ખસેડવામાં આવ્યાં હતાં.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application