Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

પ્રધાનમંત્રીએ ફ્રાન્સના નીસમાં એક ચર્ચની અંદર થયેલા આતંકવાદી હુમલાની નિંદા કરી

  • October 30, 2020 

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં ફ્રાન્સના નીસમાં થયેલા આતંકવાદી હુમલાને કડક શબ્દોમાં વખોડી કાઢ્યો, જેમાં એક ચર્ચની અંદર થયેલા આતંકવાદી હુમલાનો પણ સમાવેશ થાય છે.

 

 

એક ટવીટમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે "ફ્રાન્સમાં થયેલા તાજેતરના આતંકવાદી હુમલાની હું સખત નિંદા કરું છું, જેમાં નીસમાં એક ચર્ચની અંદરના ઘૃણાસ્પદ હુમલાનો પણ સમાવેશ થાય છે. પીડિતોના પરિવાર અને ફ્રાન્સના લોકો પ્રત્યેની અમારી ઊંડી અને હૃદયપૂર્વકની સંવેદના છે. આતંકવાદ સામેની લડતમાં ભારત ફ્રાન્સ સાથે છે.”


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News