નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકા માં આવેલા ભચરવાડા ગામમાં એક અસ્થિર મગજના યુવાને ઝાડ પર ફાંસો ખાતા તેનું મોત નીપજ્યું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર ભચરવાડા ના ઉજાણીફળીયા માં રહેતા દિલીપ મણીલાલ વસાવા(ઉ.વ.૩૩) છેલ્લા આઠેક મહીનાથી અસ્થીર મગજના હોઇ આમ તેમ રખડતુ જીવન જીવતો હોઇ તેણે પોતાના ઘરથી નજીક આવેલા જીતુભાઇ દાદુભાઇ વસાવાના ખેતર ના સેઢે આવેલ રાયણીના ઝાડની ડાળી સાથે કાપડની ઓઢણી બાંધી પોતે કોઇ અગમ્ય કારણસર ગળે ફાંસો ખાઇ જઇ મોત ને ભેટ્યો હોય એ બાબતે ગામના મણીલાલ સોનજીભાઇ વસાવા એ રાજપીપળા પોલીસ ને જાણ કરતા પોલીસે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી બાદ અકસ્માત મોત દાખલ કરી તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Applicationઉદવાડા રેલવે સ્ટેશન નજીકથી દારૂનાં જથ્થા સાથે ચાલક ઝડપાયો
April 09, 2025ચીખલીમાં કારમાંથી દારૂનાં જથ્થા સાથે ચાલક ઝડપાયો, બે વોન્ટેડ
April 09, 2025