વનરાજ પવાર-તાપીમિત્ર ન્યુઝ,આહવાઃડાંગ દરબારના ઉદ્ધાટન કાર્યક્રમ પૂર્વે આહવાની કલેક્ટર કચેરી ખાતેથી રાજવીઓની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી.આહવાના મુખ્ય માર્ગ ઉપરથી પસાર થયેલી આ શોભાયાત્રા દરમિયાન શણગારેલી બગીઓમાં બિરાજમાન ડાંગના માજી રાજવીઓએ,તેમના પ્રજાજનોનું અભિવાદન ઝીલ્યુ હતું.રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમોના સથવારે આહવાની નગરચર્યાએ નિકળેલા રાજવીઓએ ડાંગના પ્રજાજનોનાં હૃદયમાં રહેલા તેમના માટેના અદકેરા માન, સન્માનને નિહાળી કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Applicationઉદવાડા રેલવે સ્ટેશન નજીકથી દારૂનાં જથ્થા સાથે ચાલક ઝડપાયો
April 09, 2025ચીખલીમાં કારમાંથી દારૂનાં જથ્થા સાથે ચાલક ઝડપાયો, બે વોન્ટેડ
April 09, 2025