નવસારીનાં ચીખલી તાલુકાનાં બામણવેલનાં ફળિયા ખાતે રહેતા અમિત સુરેશભપટેલ (ઉ.વ.૩૨) રાત્રીના સમયે કોઈ અગમ્ય કારણોસર પુનાભા બાબરભાઈ પટેલના મરધા ફાર્મર પતરાના શેડમાં પતરા મુકવાની ચેનલ સાથે નાયલોનની દોરી બાંધી ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું. આ બનાવ અંગેની ફરિયાદ પુનાભાઈ બાબરભ પટેલ (રહે.બામણવેલ, નદી ફળીયા, ચીખલી જી.નવસારી) કરતા વધુ તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application