Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વ્યારાના ખુટડીયા ગામે અગમ્ય કારણસર આધેડે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું

  • December 03, 2023 

વ્યારા તાલુકાના ખુટડીયા ગામના નિશાળ ફળિયાના રહીશ અરૂણભાઇ પાનિયાભાઈ ગામીત(ઉ.વ.48) ગત તારીખ 29/11/2023ના રોજ ઘરેથી ગુમ થયા હતા અને જેઓ કોઈ અગમ્ય કારણોસર ફળિયામાં આવેલ રણજીતભાઈ રણછોડભાઈ ગામીતના ખેતરના સેઢા ઉપર આવેલ કેસુડાના ઝાડ સાથે ઓઢણીના કાપડના ટુકડા વડે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું જેનો મૃતદેહ જોવા મળતા ઘટના અંગે શોભનાબેન અરૂણભાઇ ગામીતે વ્યારા પોલીસ મથકે જાણ કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application