Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

લક્કડકોટ-ખોકરવાડા રસ્તા પરનો રેલ્વે ગેટ 24 કલાક ચાલુ થતાં સ્થાનિક લોકોમાં આનંદ છવાયો

  • October 21, 2022 

સોનગઢ નજીક આવેલ મહારાષ્ટ્રનાં લક્કડકોટથી ખોકરવાડા જતા રસ્તા પર આવેલ રેલ્વે ગેટ નંબર-60 ઘણાં વર્ષોથી સવારે 7 વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધી જ ખોલવામાં આવતો હતો જેના કારણે બટકાળ ફળિયું તેમજ ખોકરવાડા, અને કારેઘાટનાં લોકોને અવરજવર કરવું બહુ જ મુશ્કેલ થતુ હતુ.





જોકે આ ગેટ  24 કલાક ચાલુ રાખવા માટે સ્થાનિકોએ અરજી કરી હતી જેથી એ અરજીને ધ્યાનમાં રાખી તા.20/10/2022નાં રોજ નિરાકરણ આવતા જ સ્થાનિક લોકોમાં આનંદનો માહોલ છવાઈ ગયો હતો અને રેલ્વે ગેટ હવે 24 કલાક ચાલુ રહેશે. જોકે ઘણા સમયથી કારેઘાટ ખોકરવાડા અને લક્કડકોટનાં વિદ્યાર્થીઓ માટે બસની સુવિધા બંધ છે તેનુ પણ નિરાકરણ ટુંક સમયમાં આવી જશે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application