Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Suicide : ઈસમે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું

  • November 11, 2022 

મૂળ બિહારના નાલંદાના અને હાલ પલસાણા તાલુકાનાં બલેશ્વર ગામે ફરહાન પાર્કમાં-3 નંબરની બિલ્ડીંગમાં રહેતા સુરેન્દ્રભાઈ ભેલુંભાઈ મહંતો (ઉ.વ.50) નાઓ એકલા રૂમમાં રહી છૂટક મજુરી કરી પોતાનું ગુજરાન ચલાવતા હતા. જોકે ગત મંગળવારે બપોરનાં સમયે સુરેન્દ્રભાઈનાં ઘરમાંથી દુર્ગંધ આવતા અને રૂમ બંધ હોવાથી આસપાસ લોકોએ પોલીસને જાણ કરતા રૂમનો દરવાજો તોડતા સુરેન્દ્રભાઈની ડીકમ્પોઝ હાલતમાં ફાંસી ખાધેલી હાલતમાં લટકતી લાશ મળી આવી હતી. ઘટના અંગે પલસાણા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application