વ્યારાનાં પેરવડ ગામના દેવળ ફળીયાના મુળ રહીશ અને હાલ વ્યારાનાં આમલી ફળિયામાં રહેતા વિજયભાઈ સુખાભાઈ ગામીત (ઉ.વ.૫૦) વ્યારા રેલવે સ્ટેશન પ્લેટફોર્મ નંબર-ર પાસે લાઈન નંબર-૪ ઉપર ૫૬-૩૦-૩૨ વચ્ચે ડાઉન લાઈન ઉપર કોઈપણ ટ્રેનની અડફેટમાં આવી જતાં ગળાના ભાગેથી કપાઈ જવાથી તેમનું મોત નિપજ્યું હતું. ઘટના અંગે સ્ટેશન માસ્તર શંભુકુમારે પોલીસ મથકે જાણ કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application