Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ભીખારીની હત્યા કરી રૂપિયા 80 લાખની વીમા પોલિસી લઈ લીધી

  • November 08, 2023 

ફિલ્મી સ્ટોરીને ટક્કર મારે તેવી ઘટના સામે આવી છે. જેમાં ભીખારીની હત્યા કરી રૂપિયા 80 લાખની વીમા પોલિસી લઈ લીધી છે. તેમાં વીમા પોલિસીના રૂપિયા માટે હત્યા કરી હતી. આરોપીએ ભીખારીની હત્યા કરી પોતાને મૃત જાહેર કર્યો હતો.




આરોપીના પરિવારે ડેથ સર્ટીફિકેટ બનાવી પોલિસી લીધી હતી. જેમાં UPમાં ભીખારીની હત્યા કરી મૃતદેહ સળગાવી દીધો હતો. વર્ષ 2006માં હત્યા બાદ આરોપી અમદાવાદ આવી ગયો હતો. તેમાં નકલી દસ્તાવેજ બનાવી આરોપી રહેતો હતો. તથા ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં ખુલાસો થયો છે.2006માં ઉત્તર પ્રદેશમાં ભીખારીની હત્યા કરીને લાશને કારમાં સળગાવી દીધેલ હતી. જેમાં આરોપી અનિલ સિંહ ઉર્ફે રાજકુમાર પોતે મૃત્યુ પામ્યો હોવાનુ કહી રૂપિયા લઈ લીધા હતા. 2006 માં ઘટના બાદ અમદાવાદમાં આવી ગયો હતો. જેમાં અમદાવાદમાં નકલી પુરાવા બનાવીને જીવન જીવી રહ્યો હતો. ત્યારે ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં મોટો ખુલાસો થયો છે. આ કૌભાંડ માં પરિવારના લોકો પણ સામેલ હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application