.વાલોડનાં બાજીપુરા ગામે X-Ray વાન દ્વારા ટીબીની તપાસ તથા જનજાગૃતિ અભિયાન અંતર્ગત ભારત દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ભારત દેશમાંથી ટીવી રોગનો વર્ષ 2025 સુધીમાં નિર્મુલન કરવા આહવાન કરેલ છે જે અંતર્ગત તારીખ ૧૩/૧૨/૨૦૨૪ નાંરોજ બાજીપુરા ખાતે ટીબી રોગને નાબૂદ કરવા તથા જનજાગૃતિ અભિયાનની કામગીરીમાં તાલુકા આરોગ્ય અધિકારી, પ્રાથમિક આરોગ્યનાં મેડીકલ ઓફિસર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સુપરવાઈઝર અને વાલોડનાં ટીબીના સુપરવાઇઝર તથા બાજીપુરાના આરોગ્ય કર્મચારી અને આશા બહેનો ઉપસ્થિત રહી કામગીરી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application