Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કીમ નજીકના ઉમરાછી ગામે આધેડે ઝેરી દવા પી જીવન ટુંકાવ્યું

  • August 17, 2024 

સુરત જિલ્લાના કીમ નજીકના ઉમરાછી ગામે રહેતા રાજપુત સમાજનાં આગેવાને અચાનક ઘરે ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, દોલતસિંહ ઉમરાછીમાં રહેતા રામસિંહ સોલંકી (ઉ.વ.૭૦) ઘરે કોઈક કારણસર ઝેરી દવા પી લીધી હતી. તેમને સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. પરંતુ જ્યાં ફરજ પરનાં ડોક્ટરોએ જેમને મૃત ઘોષીત કર્યા હતા. બનાવ અંગે કીમ પોલીસે ગુનો નોંધી આઘેડે કયા અને કેવા સંજોગોમાં આત્મહત્યા કરી તે જાણવા તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application