Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વ્યારા : ૨૫ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો

  • August 10, 2022 

વ્યારાના ઘેરીયાવાવ ગામના જુનું પટેલ ફળીયામાં રહેતો અરુણભાઈ પ્રવીણભાઈ ગામીત (ઉ.વ.૨૫) નાનો તા.૬ઠ્ઠી ઓગસ્ટ ૨૦૨૨ નારોજ કલાક ૨૨:૩૦થી તા.૭મી ઓગસ્ટ ૨૦૨૨ નારોજ કલાક ૭:૩૦ દરમિયાન હરકોઈ વખતે ગામના પારસી ફળીયામાં આવેલ પોતાના ખેતરે જઈને કોઈ અગમ્ય કારણોસર જાંબુડાના ઝાડ સાથે દોરડું બાંધી એક છેડો ગળામાં બાંધી ગમે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા પંથકમાં ચકચાર મચી જવા પામી છે. બનાવ અંગે સંદીપભાઈ પ્રવીણભાઈ ગામીતની ફરિયાદના આધારે વ્યારા પોલીસે અકસ્માત મોત બનાવ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application