Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવીયાએ નવા વેરિયન્ટને લઈને મોટું નિવેદન આપ્યું, ભારતમાં એક પણ કેસ નહીં

  • November 30, 2021 

નવી દિલ્લીઃઆજે રાજ્યસભામાં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવીયાએ નવા વેરિયન્ટને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, અત્યારે કોરોનાના નવા વેરિયન્ટને એક પણ કેસ નથી. કોરોનાનો નવો વાયરસ દુનિયાના 14 દેશોમાં મળ્યો છે, પરંતુ આપણે ત્યાં હજુ સુધી એક પણ કેસ મળ્યો નથી. એક એડવાઇઝરી જાહેર કરાઈ છે. કોઈ સંદીગ્ધ મામલો હોય, તો તેની તપાસ તાત્કાલિક કરાઈ રહી છે અને જીનોમ સિક્વન્સ પણ તપાસાઈ રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application