Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઉમાશંકર જોશી અને અવિનાશ વ્યાસની જન્મ જયંતી નિમિત્તે કાવ્યતમ ઉજવણી કરાઈ

  • August 03, 2022 

રાબતા ગુજરાતી સાહિત્ય ગ્રુપ અને ગુજરાતી સાહિત્ય અકાદમી, ગાંધીનગર દ્વાર 20મી સદીની બે મહત્વની સાહિત્યિક હસ્તી ઉમાશંકર જોશી અને અવિનાશ વ્યાસની જન્મ જયંતી નિમિત્તે કાવ્યતમ ઉજવણી કરાઈ અને વિજેતા ઘોષિત કરાયા. રાબતા ગુજરાતી સાહિત્ય ગ્રુપ અને ગુજરાતી સાહિત્ય અકાદમી ગાંધીનગર દ્વારાના 50 કવિ મિત્રો દ્વારા 20મી સદીની બે મહત્વની સાહિત્યિક હસ્તી ઉમાશંકર જોશી અને અવિનાશ વ્યાસ 21 જુલાઈ 2022 રોજ જન્મજયંતિ નિમિત્તે કાવ્યતમ ઉજવણી કરવામાં આવી હતી.




પદ્યમાં મારું જીવન મારી વાણીના વિજેતા ગીતા ઠક્કર, દેવીબેન વ્યાસ, સોનલ જેઠવા અને શબ્દ : પીંજરુંના વિજેતા કોકિલા રાજગોર, અંજના ગાંધી, જીવતી પીપલીયા, પ્રતીક્ષા પંડ્યા અને નીના દેસાઈ અને ગધમાં વિજેતા : નેન્સી અગ્રાવત, સોનલ ટેલર ઋતંભરા ઠાકર ઘોષિત કરાયા હતા. ફરી એક વખત એક નવી કલ્પનાની નવી ઉડાન લઈને રાબતા ગુજરાતી સાહિત્ય ગ્રુપ ફરી આપની સમક્ષ રજૂ થશે જે આપને એક નવા આયામ સુધી લઈ જશે એવું રાબતા અધ્યક્ષ/ સંચાલક બીજલબેન જગડ જણાવે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application