Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વ્યાજખોરના ત્રાસથી કંટાળી એક યુવકનો આપઘાત

  • May 17, 2023 

વડોદરામાં વ્યાજખોરના ત્રાસથી કંટાળી એક યુવકે આપઘાતનો પ્રયાસ કર્યો હતો જેનું મંગળવારે સારવાર દરમિયાન મોત થયું હતું. શહેરની ક્રાઇમ બ્રાન્ચે આ કેસમાં ગુન્હો નોંધી સાજન છોટિયા, સુરેશ છોટિયા અને વિઠ્ઠલ છોટિયાની ધરપકડ કરી છે.



બનાવની વિગત એવી છે કે, વ્યાજખોરના ત્રાસથી ચેતન વાળંદ નામના વ્યક્તિએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. સારવાર માટે ચેતન વાણંદને ગોત્રી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં 6 દિવસની સારવાર બાદ તેનું મોત નીપજ્યું હતું. વડોદરા ક્રાઇમ બ્રાન્ચે આ કેસમાં વ્યાજખોરો સામે ગુન્હો નોંધી તેમની તાત્કાલિક ધરપકડ કરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application