Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વાલોડ ના યુવકે અગમ્યકારણસર કરી આત્મહત્યા

  • December 22, 2020 

તાપી જીલ્લાના વાલોડ તાલુકાના ઈદગાહ નવાંગાળા ફળિયામાં રહેતા ગોવિંદભાઈ ઈશ્વરભાઈ હળપતિ(ઉ.વ.૨૯) છેલ્લા ઘણા સમયથી સામાન્ય છૂટક મજૂરી કરીને પોતાના પરિવારનું ભરણપોષણ કરતા હતા. ગોવિંદભાઈ તેમની પત્ની માયાબેન અને તેમની દિકરી સાથે રહેતા હતા

 

 

પરંતુ ગોવિંદભાઈ છેલ્લા ઘણા સમયથી ટેન્શનમાં રહેતા હતા રવિવારે સવારે પોતાના ઘરમાં કોઈ હાજર ન રહેતા સવારે વહેલા જાગીને કોઈ અગમ્યકારણસર પોતાના નળીયા વાળા ઘરમા આડીના સાથે ગળામા સેન્ટિંગનો તાર નાખીને ગળે ફાસો ખાઈ પોતાનું જીવન ટુંકાવ્યું હતું આ વાતની જાણ થતા ફળિયામાં રહેતા વડિલોએ વાલોડ પોલીસને જાણ કરતા પોલીસે તપાસ હાથ ધરી છે.(ફાઈલ ફોટો)


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application