Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કોરોના મહામારીમાં મૃત્યુ પામેલા નાગરિકોના વારસદારો જોગ

  • November 17, 2021 

ગુજરાત સરકારશ્રીના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના ઠરાવ મુજબ કોવિડ-૧૯ મૃત્યુ વિષયક ખાતરી સમિતિ(COVID-19 Death Ascertaining Committe (CDAC) ની રચના કરવામાં આવી છે.






નવસારી જિલ્લામાં કોરોના મહામારીના કારણે મૃત્યુ પામેલા નાગરિકોના વારસદારોને જણાવવાનું કે, કોવિડ-૧૯ થી મૃત્યુ અંગેનો સત્તાવાર દસ્તાવેજ સદર કમિટી પાસેથી મેળવવા માટેનું અરજીફોર્મ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી અને સભ્ય સચિવશ્રી, (કોવિડ-૧૯ મૃત્યુ વિષયક ખાતરી સમિતિ) નવસારીની કચેરી ખાતેથી મેળવી તમામ જરૂરી બિડાણ સાથે જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી અને સભ્ય સચિવશ્રી, (કોવિડ-૧૯ મૃત્યુ વિષયક ખાતરી સમિતિ) મોકલી આપવા નિવાસી અધિક કલેકટર અને અધ્યક્ષ, કોવિડ-૧૯ મૃત્યુ વિષયક ખાતરી સમિતિ નવસારીની યાદીમાં જણાવાયું છે.(સાંકેતિક તસ્વીર)


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application