Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વ્યારા રિવરફ્રન્ટ પાસે આવેલ સર્કલ ને "આદિવાસી સાંસ્કૃતિક સર્કલ" નામ આપવામાં આવ્યું

  • November 20, 2021 

વ્યારા ખાતે "આદિવાસી એકતા અને વિકાસ આંદોલન"ના પ્રમૂખ પ્રજ્ઞેશ કાંતિલાલ ગામીત (પકાભાઈ) દ્વારા વ્યારા રિવરફ્રન્ટ પાસે આવેલ સર્કલ ને આજરોજ "આદિવાસી સાંસ્કૃતિક સર્કલ" નામ આપવામાં આવ્યું જેમાં યુવા કાર્યકર્તાઓ તથા વ્યારા નગર, રાજપીપળા-કેવડિયા, ડેડીયાપાડા, ઉચ્છલ વગેરે આસપાસના યુવા આદિવાસી સમાજના કાર્યકર્તાઓએ હાજર રહ્યા હતા.


સંગઠનના પ્રમુખ દ્વારા જણાવવામાં આવ્યું કે તાપી જિલ્લા મા 99% આદિવાસી સમાજ છે જેથી અહીં આદિવાસી સમાજને ધ્યાનમાં લઈને આદિવાસી સાંસ્કૃતિક સર્કલ નામ આપવામાં આવ્યું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application