Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સરકારી તાલુકા પુસ્તકાલય વઘઈ દ્રારા રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણીની 126મી જન્મ જયંતિ ઉજવવામાં આવી

  • August 30, 2022 

સરકારી તાલુકા પુસ્તકાલય વઘઇ દ્રારા રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણીની 126 મી જન્મ જયંતીની ઉજવણી કરવામા આવી હતી. આ પ્રસંગે મુખ્ય મેહમાન દિપ્તેશભાઇ પટેલ તથા રવીભાઇ સુર્યવન્સી દ્વારા ગ્રથાલયના વાચક ભાઇઓ બહેનો તેમજ ગ્રામજનો માટે મેઘાણી સાહિત્યનુ પ્રદર્શન તા.28/08/2022 રોજ જાહેર જનતા માટે ખુલ્લુ મુકવામા આવ્યુ હતુ.




આ પ્રસંગે વાચકો, ગ્રામજનો  તેમજ ૪૦ જેટલા વિઘાર્થીઓએ શ્રી ઝવેરચંદ મેઘાણીની જન્મ જયંતીની ઉજવણી કાયક્રમનો લાભ લીઘો હતો. જયારે રવીભાઇ દ્રારા વિર્ઘાથીઓને જરૂરી માર્ગદશન પુરૂ પાડી મેઘાણી સાહિત્યનુ પ્રદર્શન અંગે વિગતવાર માહીતી આપી હતી.




વઘઇના વાચકો, ગ્રામજનો તેમજ વિઘાર્થીઓએ મેઘાણી સાહિત્ય પ્રદર્શન કાર્યક્રમનો લાભ લિઘો હતો. વધઇ ગ્રંથાલયના મદદનીશ ગ્રંથપાલ, સેવક તથા અન્ય વાચક મીત્રો દ્રારા ગ્રંથાલયના કાર્યક્રમને સફળ બનાવવામા ઉમદા મેહનત કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application