Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સુરત : મૂર્તિનું વિસર્જન ઓવારા ને બદલે ઘર આંગણે પણ કરાશે

  • September 07, 2021 

ગણેશોત્સવના તહેવારમાં મૂર્તિની સ્થાપના અને વિસર્જન અંગે ગાઈડલાઈન આપવામાં આવી છે ત્યારે મોટેભાગની સોસાયટીઓના મંડળો દ્વારા ચાર ફૂટની મૂર્તિનું પણ ઘરે જ વિસર્જન કરાશે.

 

 

 

 

 

કોરોનાની ત્રીજી લહેરની શક્યતાઓ વર્તાઈ રહી છે અને ધીરે-ધીરે દેશમાં કેસ વધતા જઈ રહ્યા છે ત્યારે આ વર્ષે મોટા ભાગની સોસાયટીઓમાં શ્રીજીની પ્રતિમા ઓછી ઉંચાઈની રાખવામાં આવી છે અને સોસાયટીના રહીશો કોવિડની ગાઈડલાઈન પ્રમાણે ગણેશઉત્સવની ઉજવણી માટે તૈયારી કરી રહ્યાં છે. રજીસ્ટર મંડળો સિવાય હજારોની સંખ્યામાં સોસાયટીઓમાં મૂર્તિની સ્થાપના કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે એવી સોસાયટીઓ પણ છે જેઓ ચાર ફૂટની મૂર્તિની સ્થાપના કરવાના છે. પરંતુ ખાસ વાત એ છે કે, તેઓ વિસર્જન ઓવારા ને બદલે ઘર આંગણે જ કરશે. કોરોના સંક્રમણ વધવાની ભીંતીને લઈને તેમના દ્વારા આ નિર્ણય કરાયો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application