Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

રાઈસ મિલના કામદારને વિજ કરંટ લાગતા મોત

  • September 13, 2021 

સુરત જિલ્લાના માંગરોળ તાલુકાની કીમ ચોકડી નજીક આવેલ એક રાઇસ મિલના કંપાઉન્ડમાં કામ કરી રહેલ કામદારને વિજ કરંટ લાગતાં તેનું મોત નીપજયું હતું.

 

 

 

 

સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, માંગરોળનાં કીમ ચાર રસ્તા નજીક આવેલ આશિષ સ્ટેશન કંપની રાઈસ મિલના કમ્પાઉન્ડ રહેતા અને ત્યાં જ કામ કરતાં ઉદય પ્રતાપ સિંહ (ઉ.વ.31) કે જે ગતરોજ રાઇશ મીલના કંપાઉન્ડમા કામ કરી રહયા હતા. તે સમય દરમિયાન તેમને ઇલેક્ટ્રીક કરંટ લાગતા મોત તેમનુ મોત નીપજયું હતું. બનાવ અંગે કોસંબા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application