Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

પરવત પાટીયા ખાતે રહેતા નિમિષાબેન ઓરનાવાલા ગુમ

  • May 05, 2022 

સુરત શહેરના પુણા પોલીસ સ્ટેશનના જણાવ્યા અનુસાર, તા.૨૬/૦૨/૨૦૨૨ ના રોજ ઘર નં.-૧/૧૦૭, જય જલારામ સોસાયટી, કલ્પ હોસ્પિટલની ગલીમાં, પરવત પાટીયા ખાતે રહેતા નિમિષાબેન મનોજભાઈ ઓરનાવાલા ગુમ થયા છે.



તેઓ શરીરે મધ્યમ બાંધાના, રંગે ઘઉં વર્ણના અને ઉંચાઈ ૫.૫ ફુટ છે. તેમણે લાલ કલરની કુર્તી અને સફેદ લેગીઝ પહેરી છે. જે કોઈને ભાળ મળે તેમણે નજીકના પોલીસ સ્ટેશન અથવા પુણા પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા વિનંતી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application