Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

માનસિક બિમારીથી કંટાળી ઈસમે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

  • May 23, 2022 

પલસાણા તાલુકાનાં એરથાણ ગામે આશ્રમ ફળિયામાં રહેતા સુરેશભાઈ નગીનભાઈ રાઠોડ (ઉ.વ.45) જેઓ મજૂરી કરી ગુજરાન ચલાવતા હતા. જોકે તેઓ છેલ્લા 5 વર્ષથી સુરેશભાઈને માનસિક બીમારી હોવાના કારણે કંટાળીને શનિવારનાં રોજ સવારનાં સમયે એકાએક પોતાની ઝૂંપડીના મોભ સાથે દુપટ્ટા વડે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું ઘટના અંગે મૃતકની પત્ની રમીલાબેનએ પલસાણા પોલીસ મથકમાં જાણ કરતા ઘટના અંગે પોલીસે અકસ્માત મોતનો ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application