Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

અમરોલીમાં રહેતા કવિરસીંહ રાજપૂત ગુમ થયા

  • May 30, 2021 

અમરોલી પોલીસ સ્ટેશનના જણાવ્યા અનુસાર તા.૧૨/૦૫/ર૦ર૧ના રોજ રહે  કોસાડ આવાસ એચ-૦૩/બિ.નં.-૨૪૭/એ/રૂમ નં-૧૬ અમરોલીમાં રહેતા (મૂળવતન:ચૌડહીયા, તા:થાના, સહીયારા, જિ:સીતામઢી(બિહાર)) અમિતભાઈ પુજનસિંગ રાજપુતના ૧૫ વર્ષીય પુત્ર કવિરસીંહભાઈ રાજપૂતની અપહરણ થયાની નોંધણી કરાઈ છે.

 

 

તેઓ શરીરે પાતળા બાંધાના, રંગે ગોરા વર્ણના, ઉંચાઈ ૫.૪ ફૂટ છે. તેમણે શરીરે લાલ કલરનું ટી-શર્ટ તથા કાળા કલરનું ટ્રેક પેન્ટ પહેર્યું છે. જે કોઈને ભાળ મળે તેમણે નજીકના પોલીસ સ્ટેશન અથવા અમરોલી પોલિસ સ્ટેશનનો સંપર્ક કરવા વિનંતી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application