Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કોરોનાથી માજી સૈનિક/સ્વ.માજી સૈનિકના ધર્મપત્નીનું નિધન થયું હોય તો સૈનિક કલ્યાણ કચેરીને જાણ કરશો

  • June 04, 2021 

સુરત જિલ્લામાં વસવાટ કરતા તમામ માજી સૈનિકો/સ્વ. માજી સૈનિકોના ધર્મપત્નીઓને જણાવામાં આવે છે કે કોવિડ-૧૯ ના કારણે કોઇ પણ માજી સૈનિક/સ્વ.માજી સૈનિકોના ધર્મપત્નીનું નિધન થયું હોય તો તેમની સંપૂર્ણ વિગત જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી, એ-બ્લોક, પહેલો માળ, બહુમાળી ભવન, નાનપુરા, સુરતને તાત્કાલિક મોકલી આપવી. વધુ વિગતો માટે આ કચેરીના ફોન નં ૯૪૨૬૮૦૨૮૨૦ ઉપર સંપર્ક કરવા કચેરીની યાદીમાં જણાવાયું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application