Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બીમારીથી કંટાળી આધેડે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું

  • February 22, 2021 

કામરેજનાં નવા ગામ ખાતે મંદિર ફળીયામાં રહેતા 56 વર્ષીય કૈલાશભાઈ ભટાભાઈ પાટીલ છેલ્લાં સાત વર્ષથી લીવરની બિમાંરી ધરાવતા હતા તેમજ પેટમાં પાણીના ભરવાની તકલીફ હતી તેથી કૈલાશભાઈ કંટાળી ગયા હતા અને રોજીંદી તકલીફ અને બીમારીથી કનાતાલી હતાશ થઈને તેમને ઘરમાં કોઈ નહિ હોવાથી ઘરના રસોડામાં લાકડા વડે દોરી બાંધી પોતાના ગળે ફાંસો ખાઈ લઈ જીવન ટુકાવ્યું હતું.

 

 

આ બનાવ અંગે પોલીસે અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News