Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

42 વર્ષીય પુરુષએ ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો

  • January 30, 2021 

વરાછામાં પંચરત્ન ટાવર પાસે શાંતીવન સોસાયટીમાં રહેતા અલ્પેશભાઈ લાલજીભાઈ સોરઠીયા(ઉ.વ.42) ઘરમાં કોઈ અગમ્ય કારણસર ડિપ્રેશનમાં રહેતા હોવાથી ગળે ફાંસો ખાઈ પોતાનું જીવન ટુંકાવ્યું હતું. ત્યારબાદ તેના પરિવારના સભ્યોની નજર પડતા તેને નીચે ઉતારી સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબીએ અલ્પેશભાઈને  મૃત જાહેર કર્યા હતા. અલ્પેશભાઈ મૂળ ભાવનગરના વતની હતા અને તેને એક સંતાન છે તે હીરાના કામ સાથે સંકળાયેલા છે. આ બનાવ અંગે વરાછા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application