Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢ : વીજ કરંટ લાગતા નીંદવાડા ગામના શખ્સનું મોત

  • March 09, 2023 

સોનગઢના નીંદવાડા ગામે વીજ કરંટ લાગતા ૪૦ વર્ષીય શખ્સનું મોત નિપજ્યું હોવાનો બનાવ પોલીસ મથકે નોંધાયો છે.


પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ સોનગઢ તાલુકાના નીંદવાડા ગામની સીમમાં ઇલેક્ટ્રિક થાંભલા પાસે તા.૦૮/૦૩/૨૦૨૩ નારોજ સવારે આશરે ૧૦ કલાકે ગામના નિશાળ ફળીયામાં રહેતો દિલીપભાઈ સાતલિયાભાઈ વસાવા (ઉ.વ.૪૦) નાનો છેલ્લા બે-એક માસથી અસ્થિર મગજના જેવો થઇ ગયેલ હોય, તેઓની દાદી પાચતીબેન નાઓ મરણ ગયેલ હોય ત્યાં મયતમાં ગયા હતો. તે દરમિયાન ઘરથી થોડેદુર ખેતરમાં ઇલેક્ટ્રિક થાંભલા પાસે આવતા અથવા થાંભલા ઉપર ચઢવાથી દિલીપભાઈ વસાવાને કરંટ લાગતા મોત નિપજ્યું હતું. બનાવ અંગે મૃતકની પત્ની રંજીતાબેન દિલીપભાઈ વસાવાએ પોલીસ મથકે જાણ કરી હોવાનું જાણવા મળ્યું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application