Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

પર્વત પાટિયાથી ગુમ થયેલાં કનૈયાલાલ પ્રજાપતિની ભાળ મળે તો જાણ કરશો

  • October 13, 2021 

પુણા પોલીસ સ્ટેશનના જણાવ્યા અનુસાર તા.૦૬/૦૯/૨૦૨૧ ના  રોજ રહે.  ૧૩૪, સરગમ સોસાયટી, આઇમાતા રોડ, પર્વત પાટિયા ખાતે રહેતા ૪૩ વર્ષીય કનૈયાલાલ પ્રજાપતિ ગુમ થયા છે.

 

 

 

 

તેઓ શરીરે મધ્યમ બાંધાના, રંગે ઘઉં વર્ણના, ઉંચાઈ ૬.૦ ફૂટ છે. તેમણે શરીરે બ્લુ કલરનો શર્ટ તથા બ્લુ કલરનું પેન્ટ પહેર્યું છે. જે કોઈને ભાળ મળે તેમણે નજીકના પોલીસ સ્ટેશન અથવા પુણા પોલિસ સ્ટેશનનો સંપર્ક કરવા વિનંતી છે


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application