Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

રાજપીપળા : બેંક ના ફિલ્ડ જનરલ મેનેજર દ્વારા જરૂરીયાતમંદો ને અનાજની કીટ તથા ધાબળા નું વિતરણ

  • January 18, 2021 

(ઇન્ડિયન બેંક  અલાહાબાદ રાજપીપળા બ્રાંચમાં ફિલ્ડ જનરલ મેનેજર  સંદીપકુમાર ગુપ્તા આવ્યા હોય તેમણે કોર્પોરેટ સોસાયટી રિસ્પોન્સિબિલિટી હેઠળ જરૂરીયાતમંદ લોકો ને આ મંદી ના સમય મા બ્લેન્કેટ અને અનાજ ની કીટ નું વિતરણ કર્યું હતું,

 

 

 

તેઓએ ૩૦ જેટલા જરૂરિયાતમંદો ને બ્લેન્કેટ તથા અનાજ કીટ નું વિતરણ કર્યું, તથા તેઓ એ બેંક ધારકોની પણ મુલાકાત લીધી હતી તેમાં તેમણે જણાવ્યું હતું કે, કસ્ટમર અમારી સર્વિસ થી સંતુષ્ટ છે અને અમે તેમને વધારે સુવિધા આપવા માટે તત્પર છીએ અત્યારે કોરોના ના સમયમાં અમે તમને મદદ કરવા માટે આગળ આવ્યા છીએ અને અમારી બધી બ્રાંચમાં આ પ્રમાણે બધા મદદ કરી રહ્યા છે. અમે આ પ્રમાણે જ બધાની મદદ કરતા રહીશું તે માટે અમે પ્રયત્નશીલ છીએ.( ભરત શાહ દ્વારા રાજપીપળા)


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application