Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

રાજપીપળા ની શ્રી અન્નપૂર્ણા સેવા ફાઉન્ડેશનને ચાર વર્ષ પૂર્ણ થતા જરૂરીયાતમંદ લોકોને જરૂરી વસ્તુઓનું વિતરણ

  • January 25, 2021 

રાજપીપળા સહિત નાંદોદ તાલુકામાં સેવાકાર્ય કરતી શ્રી અન્નપૂર્ણા સેવા ફાઉન્ડેશન નામની સંસ્થા ને ચાર વર્ષ પૂર્ણ થઈ પાંચમા વર્ષમાં પ્રવેશ કરતા જરૂરીયાતમંદ લોકોને અનાજ કીટ નું વિતરણ કરી વધુ એક સેવાકાર્ય પાર પાડવામાં આવ્યું હતું.

 

 

 

સંસ્થાના સંચાલકો દ્વારા વારંવાર જરૂરીયાત મંદ લોકો ને જરૂરી વસ્તુઓ આપી માનવતા ના દર્શન કરાવ્યા છે જેમાં વિકલાંગ, એચઆઇવી ગ્રસ્તો,કેન્સર પીડિતો, વિધવા મહિલાઓ, પરિક્રમવાસીઓ સાહિતનાઓનો સમાવેશ થાય છે ત્યારે સંસ્થા ના ચાર વર્ષ પૂર્ણ થતાં અનાજ કીટ ની સાથે સાથે કેટલાક ઘર વિહોણા વ્યક્તિ ઓને સ્ટીલ ની થાળી વાટકી ગ્લાસ ચમચી તેમજ સ્વેટર, ધાબળા નું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. (ભરત શાહ દ્વારા રાજપીપળા)


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application