Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

રાજપીપળા : સિવિલ હોસ્પિટલ ના કર્મચારીઓ ને 2 દિવસ માં પગાર નું આશ્વાસ મળતા હડતાળ રદ

  • January 11, 2021 

રાજપીપળા સિવિલ હોસ્પિટલ ના ઑઉટસોર્સ કાચરીઓ એ પગાર બાબતે શુક્રવારે હડતાળ નું હથિયાર ઉગામી નર્મદા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું જેના કારણે સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ સહિત દરેક વોર્ડમાં કામગીરી પર અસર જોવા મળી હતી જોકે, કામ થી અળગા રહેલા 100 જેવા આઉટસોર્સ કર્મીઓ એ કલેક્ટરને આવેદન આપતા 2 દિવસ માં પગાર નું આશ્વાસન મળતા તમામ કર્મચારીઓ કામ પર શરૂ થતાં સૌએ રાહત મેળવી હતી.

 

 

પરંતુ જો બે દિવસ માં પગાર માટે કોઈ નિરાકરણ નહિ આવે તો આગામી દિવસોમાં આ કર્મીઓ આગળ શું કરશે એ આવનારો સમય બતાવશે.(ભરત શાહ દ્વારા રાજપીપળા)

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application