Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કોરોના વેકિસનનો ડોઝ લેનાર ગુલશન બીલીમોરીયાનો પ્રજાજોગ સંદેશ

  • April 15, 2021 

માન. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ તા.૧૧ થી ૧૪ એપ્રિલ સુધી રસીકરણ ઉજવણી ઉજવવા અપીલ કરી છે. જેના ભાગરૂપે નવસારી જિલ્લાના આરોગ્યકેન્દ્ર ખાતે રસીકરણ કેમ્પમાં રસી મૂકાવવા લોકો આગળ આવી રહયાં છે.

 

 

 

 

જેના ભાગરૂપે આજે નવસારી લુન્સીકુઇ ખાતે શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે નવસારી ચારપુલના ગુલશન એ.બીલીમોરીયા ઉ.વ.-૬૦ એ વેકસિનનો બીજા ડોઝ લઇ પ્રજાજાગ સંદેશ આપ્યો હતો કે દરેક નાગરિકોએ કોવિડ વેકસિનની રસી અવશ્ય લેવી જાઇએ. વેકિસનેશન જરૂરતમંદ લોકોને મળી રહે તે માટે રાજય સરકારે ચિંતા કરી નિઃશુલ્ક રસી આપવાનું અભિયાન હાથ ધર્યુ છે.

 

 

 

 

આપણે સૌ સાથે મળીને કોરોનાને હરાવવા માટે સરકારશ્રીની ગાઇડલાઇનનું પાલન કરીશું. જેમાં તમામ લોકોએ સાવચેતીઅોમાં સોશ્યિલ ડિસ્ટન્સ, માસ્ક, સેનિટાઇઝર, કામ વગર ઘરની બહાર ન નીકળવું તેનું ખાસ ધ્યાન રાખવું પડશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application