Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સુરત શહેરમાં ચાર કરતા વધારે વ્યકિતઓને ભેગા થવા ઉપર પ્રતિબંધ

  • February 12, 2023 

હાલમાં કોરોના મહામારીના ઝડપી સંક્રમણને ધ્યાને લેતા ગુજરાત પોલીસ અધિનિયમ અન્વયે તકેદારીના ભાગરૂપે શહેર પોલીસ કમિશનરશ્રી અજયકુમાર તોમરે એક જાહેરનામું પ્રસિદ્ધ કરી સુરત શહેરમાં યોજાતા ધાર્મિક તહેવારો તેમજ રેલીઓ/ધરણાઓના કાર્યક્રમોમાં કોઈ પણ પ્રકારની સુલેહ શાંતિનો ભંગ ન થાય, જાહેર સલામતિ, કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે શહેર વિસ્તારમાં તા.૨૩/૦૨/૨૦૨૩ સુધી ચાર કરતા વધારે વ્યકિતઓને ભેગા થવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે. અપવાદ તરીકે સરકારી, અર્ધસરકારી ફરજ સાથે સંકળાયેલા તથા સ્મશાનયાત્રા લાગુ પડશે નહી. આ હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application